Tuesday, August 7, 2012
Android Useful apps
List of Softwares which i use in my Android Phone.
• Battery Booster: Which save lots of Battery And necessary for my HTC Wildfire S
• Saavn Music player: It is like Raaga Music player which can play favorite music online.
• HindiKhoj:Which help me to find word like English to Hindi dictionary
• File Manager: Manage files from SD cards and lot more.
• TOI: Read Times of India.
• Compass: Know the Directions.
• AVG Antivirus: To Protect from viruses
. • Adobe Reader: To read PDFs;
• Sms Backup+: Which will back up sms and call logs from phone to Gmail account
• Sms backup and Restore: Which takes back up from phone to SD card and also restore it back
. • Winamp: A Good Music Player.
• Nimbuzz: To get connected with facebook, yahoo, gmail etc.
• Skype: To call Skype to Skype and chat.
• free2sms:For send sms with full on sms and way2sms with Mobile Internet
• Koza:A best dictionary of English to Gujarati to find meaning of English word
• Dropbox: best software to see your shared files and folders online.
• Divyabhasker:To read Guajarati News from phone;
• C++ Interview question and java Interview Question
• Sound Meter: to check the current noise pollution in decibel unit.
• Smart Distance: An application to measure the width and height of obstacles which are near to you.
• Speed Gun: An Application which finds the speed running vehicles.
• Paper Toss Game • Opera Mini Browser: With which I can read Guajarati fonts.
ગણિત કોયડા –
[1] બે શિલ્પીઓ
એક ગામમાં બે શિલ્પીઓ રહેતા હતા. બંને જણા પોતાની કળામાં કુશળ હતા, પરંતુ એક ખૂબ ખરચાળ હતો અને બીજો બહુ કરકસરિયો હતો. આથી પહેલાના માથે રૂપિયા 500 દેવું થયું અને બીજાની પાસે રૂપિયા 500ની મૂડી થઈ. હવે એક વખત તે ગામના એક કલાપ્રેમી સદગૃહસ્થે બંનેની કલાઓ ખરીદી અને તે બદલ રોકડા પૈસા ન આપતાં પહેલાંને 4 ઘોડા અને બીજાને 2ઘોડા આપ્યા. હવે તે શિલ્પીઓએ સરખા ભાવે જ એ ઘોડાઓ વેચી નાખ્યા. તેથી બંનેની સ્થિતિ સરખી થઈ ગઈ, તો બંનેએ કેટકેટલા રૂપિયે ઘોડા વેચ્યા હશે ?
[2] આગગાડીના ઉતારુઓ
આગગાડીના એક ડબ્બામાં 4 ખાનાં ખાલી હતાં. તેમાં પૂના જનારા ઉતારુઓ બેઠા. હવે જો પહેલા ખાનામાંનો એક ઉતારુ બીજા ખાનામાં જાય તો ત્યાં પહેલા ખાનાથી ત્રણગણા માણસો થાય, જો બીજા ખાનાનો એક માણસ ત્રીજામાં જાય તો ત્યાં બીજા ખાના કરતાં ત્રણગણા થાય, પરંતુ જો બીજા ખાનામાંનો એક ચોથામાં જાય તો તે ખાનામાં બીજાથી બમણા રહે અને જો ચોથા ખાનાનો એક ઉતારુ પહેલામાં જાય તો ત્યાં (ચોથા ખાનામાં) દોઢગણા રહે, તો દરેક ખાનામાં કેટલા ઉતારુઓ બેઠા હશે ?
[3] ટોપલામાં કેરીઓ
અમારા ખેતરનો ચોકીદાર એક વખત અમારા આંબા પરથી 100 કેરીઓ લઈ આવ્યો. તેમાં કેટલીક કેરીઓ તરત ખાવાયોગ્ય ન હતી, એટલે તેના ભાગ પાડ્યા અને જુદા જુદા પાંચ ટોપલામાં તે કેરીઓ મૂકી દીધી. હવે પહેલા અને બીજા ટોપલાની કેરીઓ ગણી તો 55 થઈ, બીજા અને ત્રીજા ટોપલાની કેરીઓ ગણી તો 34 થઈ અને ચોથા ને પાંચમા ટોપલાની કેરીઓ ગણી તો 30 થઈ, તો દરેક ટોપલામાં કેટકેટલી કેરીઓ મૂકી હશે ?
[4] કેવો અજબ મેળ !
રાત્રે બધા કુટુંબીજનો એકઠા થયા હતા અને વિવિધ પ્રકારનો વાર્તાલાપ ચાલી રહ્યો હતો. તે વખતે વિનોદે કહ્યું કે મારા જન્મવર્ષના છેલ્લા બે આંકડા જેટલી જ મારી ઉંમર 1932માં હતી. એ સાંભળી દાદાએ કહ્યું કે ‘કેવો અજબ મેળ ! આ વસ્તુ મને પણ બરાબર લાગુ પડે છે.’ તો બંનેની જન્મસાલ કઈ ?’
[5] બે મિત્રોની તકરાર
કલુ અને મલુ જંગલમાં મુસાફરી કરતા હતા. તેઓ ખૂબ થાકી ગયા ત્યારે એક ઝાડ નીચે આરામ લેવા બેઠા. થોડી વારે તેમણે પોતાની પાસેનું ભાતું કાઢ્યું. તેમાં કલુ પાસે પાંચ ભાખરી હતી અને મલુ પાસે ત્રણ ભાખરી હતી. તેઓ પોતાની ભાખરી ભેગી કરી ખાવાની શરૂઆત કરે છે, ત્યાં કોઈ લોથપોથ થઈ ગયેલો મુસાફર આવ્યો. ભૂખ્યાને ભોજન દેવું એ મનુષ્યમાત્રનો ધર્મ છે, એમ માની તેમણે એ મુસાફરને પોતાની સાથે બેસીને ખાવાનું આમંત્રણ આપ્યું. આ ત્રણેય જણાએ સરખા ભાગે ખાધું. હવે તે મુસાફર 8 પૈસા આપીને ચાલતો થયો. તેમાંથી કલુએ પાંચ પૈસા લીધા ને મલુને ત્રણ પૈસા આપ્યા. પરંતુ મલુએ તકરાર કરી કે મને અર્ધા પૈસા મળવા જોઈએ. કલુએ આ વાત માની નહીં. આથી તકરાર વધી. છેવટે તેઓ પાસેના ગામમાં ગયા ને એક ડાહ્યા માણસ આગળ પોતાની તકરાર મૂકી. તેણે ફેંસલો આપ્યો કે કલુને 7 પૈસા અને મલુને 1 પૈસો આપવો. આ સાંભળી બંને જણાને લાગ્યું કે શેઠે ન્યાય આપવામાં ભૂલ કરી છે, એટલે શેઠને પૂછ્યું : ‘આમાં કંઈ ભૂલ તો થતી નથી ને ?’ પણ શેઠ પોતાની વાતમાં મક્કમ રહ્યા. તો શું શેઠ સાચા હશે ? કેવી રીતે?
[6] વાઘ, બકરી અને ઘાસનો પૂળો
નદીના એક કાંઠે એક વાઘ, એક બકરી અને એક ઘાસનો પૂળો છે. એ ત્રણેયને સામે કાંઠે લઈ જવાનાં છે. નદીમાં જે મછવો છે, તેમાં ખલાસી એક વખતે એક જ ચીજ લઈ જઈ શકે છે. જો એક કાંઠે વાઘ અને બકરી રહી જાય તો વાઘ બકરીને ખાઈ જાય અને બકરી તથા પૂળો રહી જાય તો બકરી પૂળો ખાઈ જાય. વાઘ ઘાસ ન ખાય, તેમ જ માણસની હાજરીમાં કોઈ કોઈનું નામ લઈ શકે નહીં. હવે એ ત્રણેયને સામે કાંઠે શી રીતે લઈ જવા, તે બતાવશો ?
[7] મોટરનું વેચાણ
એક માણસે બે મોટરો વેચી. તે દરેકના તેને 2000 રૂપિયા ઉત્પન્ન થયા. હવે તેને પહેલી મોટરમાં20 ટકાનો નફો થયો છે અને બીજીમાં 20 ટકાનું નુકશાન થયું છે. તો એકંદર નફો કે નુકશાન ?નફો હોય તો નફો કેટલો ? અને નુકશાન હોય તો નુકશાન કેટલું ?
[8] ચોરનો દરોડો
એક વખત સાંજના એક કાછિયણ પોતાના ટોપલામાં કેટલીક નારંગીઓ લઈને પાસેના ગામમાં જતી હતી. તેવામાં નદીકિનારે ત્રણ ભૂખ્યા ચોરોએ હુમલો કર્યો. તેમને ખાવાની વસ્તુ સિવાય બીજું કંઈ જોઈતું ન હતું. એટલે પહેલા ચોરે અર્ધી નારંગીઓ લઈ લીધી, પણ 10 પાછી આપી. બીજાએ બાકી રહેલાનો ત્રીજો ભાગ લીધો, પણ બે નારંગી પસંદ ન પડી, તેથી પાછી મૂકી. ત્રીજાએ બાકી રહેલાની અર્ધી લીધી પણ 1 નારંગી કોહી ગયેલી હતી તે પાછી આપી. હવે તે કાછિયણ માંડ માંડ નાસી છૂટી. તેણે દૂર જઈને પોતાના ટોપલામાંની નારંગીઓ ગણી તો 12 થઈ, તો ઘરેથી નીકળતી વખતે તેની પાસે કેટલી નારંગીઓ હશે ?
[9] ભરવાડ અને બકરાં
કાના ભરવાડ પાસે 100 બકરાં હતાં. તેમને માટે તેણે 50 થાંભલા ખોડીને એક વાડો બનાવ્યો હતો. હવે એક વાર તેણે બીજા ભરવાડ પાસેથી 100 બકરાંનો સસ્તા ભાવે સોદો કર્યો ત્યારે તેના ભાઈએ કહ્યું કે, ‘આપણી પાસે વાડો તો 100 બકરાં બેસે એટલો છે. તેમાં 200 બકરાં શી રીતે બેસાડીશ ?’કાનાએ કહ્યું, ‘તારે એની ફિકર કરવી નહીં. હું માત્ર બે જ નવા થાંભલા લઈ આવીશ કે એ વાડમાં200 બકરાંનો સમાવેશ થઈ જશે.’ પછી તેણે 100 બકરાં ઠરાવેલા ભાવે ખરીદ્યાં અને બે નવા થાંભલા લાવી, એ વાડો એવો બનાવી દીધો કે તેમાં 200 બકરાં બરાબર સમાઈ રહ્યાં. તો તેણે શી રીતે ગોઠવણ કરી હશે ?’
[10] કુલ મોતી કેટલાં ?
ગોરી બેઠી ગોખ-તળે નદી કેરે નીરે; તૂટ્યો મોતી હાર, પડ્યો જઈ તેને તીરે. અડધ મોતી જળ મહીં, પલકમાં જઈને પડીઆં; ચોથ સવાયો ભાગ તે, કચરે જઈને અડીઆં, વળી છઠ્ઠો ભાગ સેવાળમાં, ગબડી ગબડી ને ગયાં; પૂછીએ મોતી કેટલાં, કામિની કરમાં બે રહ્યાં.
એક ગામમાં બે શિલ્પીઓ રહેતા હતા. બંને જણા પોતાની કળામાં કુશળ હતા, પરંતુ એક ખૂબ ખરચાળ હતો અને બીજો બહુ કરકસરિયો હતો. આથી પહેલાના માથે રૂપિયા 500 દેવું થયું અને બીજાની પાસે રૂપિયા 500ની મૂડી થઈ. હવે એક વખત તે ગામના એક કલાપ્રેમી સદગૃહસ્થે બંનેની કલાઓ ખરીદી અને તે બદલ રોકડા પૈસા ન આપતાં પહેલાંને 4 ઘોડા અને બીજાને 2ઘોડા આપ્યા. હવે તે શિલ્પીઓએ સરખા ભાવે જ એ ઘોડાઓ વેચી નાખ્યા. તેથી બંનેની સ્થિતિ સરખી થઈ ગઈ, તો બંનેએ કેટકેટલા રૂપિયે ઘોડા વેચ્યા હશે ?
[2] આગગાડીના ઉતારુઓ
આગગાડીના એક ડબ્બામાં 4 ખાનાં ખાલી હતાં. તેમાં પૂના જનારા ઉતારુઓ બેઠા. હવે જો પહેલા ખાનામાંનો એક ઉતારુ બીજા ખાનામાં જાય તો ત્યાં પહેલા ખાનાથી ત્રણગણા માણસો થાય, જો બીજા ખાનાનો એક માણસ ત્રીજામાં જાય તો ત્યાં બીજા ખાના કરતાં ત્રણગણા થાય, પરંતુ જો બીજા ખાનામાંનો એક ચોથામાં જાય તો તે ખાનામાં બીજાથી બમણા રહે અને જો ચોથા ખાનાનો એક ઉતારુ પહેલામાં જાય તો ત્યાં (ચોથા ખાનામાં) દોઢગણા રહે, તો દરેક ખાનામાં કેટલા ઉતારુઓ બેઠા હશે ?
[3] ટોપલામાં કેરીઓ
અમારા ખેતરનો ચોકીદાર એક વખત અમારા આંબા પરથી 100 કેરીઓ લઈ આવ્યો. તેમાં કેટલીક કેરીઓ તરત ખાવાયોગ્ય ન હતી, એટલે તેના ભાગ પાડ્યા અને જુદા જુદા પાંચ ટોપલામાં તે કેરીઓ મૂકી દીધી. હવે પહેલા અને બીજા ટોપલાની કેરીઓ ગણી તો 55 થઈ, બીજા અને ત્રીજા ટોપલાની કેરીઓ ગણી તો 34 થઈ અને ચોથા ને પાંચમા ટોપલાની કેરીઓ ગણી તો 30 થઈ, તો દરેક ટોપલામાં કેટકેટલી કેરીઓ મૂકી હશે ?
[4] કેવો અજબ મેળ !
રાત્રે બધા કુટુંબીજનો એકઠા થયા હતા અને વિવિધ પ્રકારનો વાર્તાલાપ ચાલી રહ્યો હતો. તે વખતે વિનોદે કહ્યું કે મારા જન્મવર્ષના છેલ્લા બે આંકડા જેટલી જ મારી ઉંમર 1932માં હતી. એ સાંભળી દાદાએ કહ્યું કે ‘કેવો અજબ મેળ ! આ વસ્તુ મને પણ બરાબર લાગુ પડે છે.’ તો બંનેની જન્મસાલ કઈ ?’
[5] બે મિત્રોની તકરાર
કલુ અને મલુ જંગલમાં મુસાફરી કરતા હતા. તેઓ ખૂબ થાકી ગયા ત્યારે એક ઝાડ નીચે આરામ લેવા બેઠા. થોડી વારે તેમણે પોતાની પાસેનું ભાતું કાઢ્યું. તેમાં કલુ પાસે પાંચ ભાખરી હતી અને મલુ પાસે ત્રણ ભાખરી હતી. તેઓ પોતાની ભાખરી ભેગી કરી ખાવાની શરૂઆત કરે છે, ત્યાં કોઈ લોથપોથ થઈ ગયેલો મુસાફર આવ્યો. ભૂખ્યાને ભોજન દેવું એ મનુષ્યમાત્રનો ધર્મ છે, એમ માની તેમણે એ મુસાફરને પોતાની સાથે બેસીને ખાવાનું આમંત્રણ આપ્યું. આ ત્રણેય જણાએ સરખા ભાગે ખાધું. હવે તે મુસાફર 8 પૈસા આપીને ચાલતો થયો. તેમાંથી કલુએ પાંચ પૈસા લીધા ને મલુને ત્રણ પૈસા આપ્યા. પરંતુ મલુએ તકરાર કરી કે મને અર્ધા પૈસા મળવા જોઈએ. કલુએ આ વાત માની નહીં. આથી તકરાર વધી. છેવટે તેઓ પાસેના ગામમાં ગયા ને એક ડાહ્યા માણસ આગળ પોતાની તકરાર મૂકી. તેણે ફેંસલો આપ્યો કે કલુને 7 પૈસા અને મલુને 1 પૈસો આપવો. આ સાંભળી બંને જણાને લાગ્યું કે શેઠે ન્યાય આપવામાં ભૂલ કરી છે, એટલે શેઠને પૂછ્યું : ‘આમાં કંઈ ભૂલ તો થતી નથી ને ?’ પણ શેઠ પોતાની વાતમાં મક્કમ રહ્યા. તો શું શેઠ સાચા હશે ? કેવી રીતે?
[6] વાઘ, બકરી અને ઘાસનો પૂળો
નદીના એક કાંઠે એક વાઘ, એક બકરી અને એક ઘાસનો પૂળો છે. એ ત્રણેયને સામે કાંઠે લઈ જવાનાં છે. નદીમાં જે મછવો છે, તેમાં ખલાસી એક વખતે એક જ ચીજ લઈ જઈ શકે છે. જો એક કાંઠે વાઘ અને બકરી રહી જાય તો વાઘ બકરીને ખાઈ જાય અને બકરી તથા પૂળો રહી જાય તો બકરી પૂળો ખાઈ જાય. વાઘ ઘાસ ન ખાય, તેમ જ માણસની હાજરીમાં કોઈ કોઈનું નામ લઈ શકે નહીં. હવે એ ત્રણેયને સામે કાંઠે શી રીતે લઈ જવા, તે બતાવશો ?
[7] મોટરનું વેચાણ
એક માણસે બે મોટરો વેચી. તે દરેકના તેને 2000 રૂપિયા ઉત્પન્ન થયા. હવે તેને પહેલી મોટરમાં20 ટકાનો નફો થયો છે અને બીજીમાં 20 ટકાનું નુકશાન થયું છે. તો એકંદર નફો કે નુકશાન ?નફો હોય તો નફો કેટલો ? અને નુકશાન હોય તો નુકશાન કેટલું ?
[8] ચોરનો દરોડો
એક વખત સાંજના એક કાછિયણ પોતાના ટોપલામાં કેટલીક નારંગીઓ લઈને પાસેના ગામમાં જતી હતી. તેવામાં નદીકિનારે ત્રણ ભૂખ્યા ચોરોએ હુમલો કર્યો. તેમને ખાવાની વસ્તુ સિવાય બીજું કંઈ જોઈતું ન હતું. એટલે પહેલા ચોરે અર્ધી નારંગીઓ લઈ લીધી, પણ 10 પાછી આપી. બીજાએ બાકી રહેલાનો ત્રીજો ભાગ લીધો, પણ બે નારંગી પસંદ ન પડી, તેથી પાછી મૂકી. ત્રીજાએ બાકી રહેલાની અર્ધી લીધી પણ 1 નારંગી કોહી ગયેલી હતી તે પાછી આપી. હવે તે કાછિયણ માંડ માંડ નાસી છૂટી. તેણે દૂર જઈને પોતાના ટોપલામાંની નારંગીઓ ગણી તો 12 થઈ, તો ઘરેથી નીકળતી વખતે તેની પાસે કેટલી નારંગીઓ હશે ?
[9] ભરવાડ અને બકરાં
કાના ભરવાડ પાસે 100 બકરાં હતાં. તેમને માટે તેણે 50 થાંભલા ખોડીને એક વાડો બનાવ્યો હતો. હવે એક વાર તેણે બીજા ભરવાડ પાસેથી 100 બકરાંનો સસ્તા ભાવે સોદો કર્યો ત્યારે તેના ભાઈએ કહ્યું કે, ‘આપણી પાસે વાડો તો 100 બકરાં બેસે એટલો છે. તેમાં 200 બકરાં શી રીતે બેસાડીશ ?’કાનાએ કહ્યું, ‘તારે એની ફિકર કરવી નહીં. હું માત્ર બે જ નવા થાંભલા લઈ આવીશ કે એ વાડમાં200 બકરાંનો સમાવેશ થઈ જશે.’ પછી તેણે 100 બકરાં ઠરાવેલા ભાવે ખરીદ્યાં અને બે નવા થાંભલા લાવી, એ વાડો એવો બનાવી દીધો કે તેમાં 200 બકરાં બરાબર સમાઈ રહ્યાં. તો તેણે શી રીતે ગોઠવણ કરી હશે ?’
[10] કુલ મોતી કેટલાં ?
ગોરી બેઠી ગોખ-તળે નદી કેરે નીરે; તૂટ્યો મોતી હાર, પડ્યો જઈ તેને તીરે. અડધ મોતી જળ મહીં, પલકમાં જઈને પડીઆં; ચોથ સવાયો ભાગ તે, કચરે જઈને અડીઆં, વળી છઠ્ઠો ભાગ સેવાળમાં, ગબડી ગબડી ને ગયાં; પૂછીએ મોતી કેટલાં, કામિની કરમાં બે રહ્યાં.
માનસદર્શન -મોરારીબાપુ
મોરારીબાપુ
સંકલન : જગદીશ ત્રિવેદી
જાણીતા હાસ્ય કલાકાર જગદીશ ત્રિવેદી દ્વારા દિવ્ય ભાસ્કરની રવિવારની પૂર્તિમાં માનસદર્શન કોલમ હેઠળ મોરારિબાપુના અમૃત વચનો પ્રસિદ્ધ કરવામાં આવે છે. તેમની આ કોલમ અતિશય લોકપ્રીય બની છે.મોરારિબાપુના પ્રવચનો તથા લખાણો ઉપરથી સંકલિત કરેલ પુસ્તક ‘માનસ દર્શન’ ગુજરાતના સુપ્રસિદ્ધ હાસ્યલેખક અને હાસ્યકલાકાર શ્રી જગદીશ ત્રિવેદીના દ્રષ્ટિવંત સંપાદનનું પરિણામ છે. કથા દરમ્યાન પ્રગટ થયેલા શ્રી મોરારીબાપના છુટાછવાયા પ્રસંગચિત્રો અને વિચારસ્ફુલિન્ગોનું સુગ્રથિતપણે રજુ કરવાનું કામ માનીએ એટલું સરળ ન ગણાય . આ પુસ્તકમાંથી થોડાક એવા વિધાનો અહીં પ્રસ્તુત છે, જેમાં લોકશિક્ષક બાપુની પ્રસ્સનગંભીરપદા સરસ્વતી પ્રગટ થતી જણાય છે . માનવીના જીવનના મુલ્યો એના ઓશિકા નીચે જ પડ્યા છે,જેને મેળવવા માટે ઓરડા જેવી આખી દુનિયામાં ફાંફા મારે છે, પરંતુ ખુદના તકિયાને તપાસતો નથી . (પાન નં.૪૫) સત્સંગની કુખેથી વિવેકનો જન્મ થશે. જે પરિવારનો મોભી વિવેકી હશે તે પરિવાર સો ટકા પ્રસન્ન હશે .(પાન નં ૭૩)
સંકલન : જગદીશ ત્રિવેદી
જાણીતા હાસ્ય કલાકાર જગદીશ ત્રિવેદી દ્વારા દિવ્ય ભાસ્કરની રવિવારની પૂર્તિમાં માનસદર્શન કોલમ હેઠળ મોરારિબાપુના અમૃત વચનો પ્રસિદ્ધ કરવામાં આવે છે. તેમની આ કોલમ અતિશય લોકપ્રીય બની છે.મોરારિબાપુના પ્રવચનો તથા લખાણો ઉપરથી સંકલિત કરેલ પુસ્તક ‘માનસ દર્શન’ ગુજરાતના સુપ્રસિદ્ધ હાસ્યલેખક અને હાસ્યકલાકાર શ્રી જગદીશ ત્રિવેદીના દ્રષ્ટિવંત સંપાદનનું પરિણામ છે. કથા દરમ્યાન પ્રગટ થયેલા શ્રી મોરારીબાપના છુટાછવાયા પ્રસંગચિત્રો અને વિચારસ્ફુલિન્ગોનું સુગ્રથિતપણે રજુ કરવાનું કામ માનીએ એટલું સરળ ન ગણાય . આ પુસ્તકમાંથી થોડાક એવા વિધાનો અહીં પ્રસ્તુત છે, જેમાં લોકશિક્ષક બાપુની પ્રસ્સનગંભીરપદા સરસ્વતી પ્રગટ થતી જણાય છે . માનવીના જીવનના મુલ્યો એના ઓશિકા નીચે જ પડ્યા છે,જેને મેળવવા માટે ઓરડા જેવી આખી દુનિયામાં ફાંફા મારે છે, પરંતુ ખુદના તકિયાને તપાસતો નથી . (પાન નં.૪૫) સત્સંગની કુખેથી વિવેકનો જન્મ થશે. જે પરિવારનો મોભી વિવેકી હશે તે પરિવાર સો ટકા પ્રસન્ન હશે .(પાન નં ૭૩)
ચાણક્યની રાજનીતિ
;સ્વામી સચ્ચિદાનંદ
ચાણક્યના અર્થશાસ્ત્રનો સાર લખવા પાછળ મારો મુખ્ય હેતુ એ છે કે ગુમરાહ થયેલી આપણી પ્રજા ચાણક્યને ઓળખે અને તેના તરફ વળે.મારું માનવું છે કે ભારતની પ્રજા અને તેમાં પણ હિન્દુ પ્રજા બીમાર વિચારોની શિકાર થયેલી છે. જેમાંથી એક બીમાર જીવનદર્શન વિકસ્યું છે.જે તેની ગુલામીનું તથા દરિદ્રતાનું કારણ છે. જો પ્રજા આ બીમાર વિચારોમાંથી મુક્ત થઇ શકે તો જ તેનું ભવિષ્ય ઉજ્જવળ થઇ શકે .ચાણક્યના વિચારો અને જીવનદર્શન આ દિશામાં મહત્વનું કાર્ય કરી શકે તેમ છે. એટલે આ નાનો સરખો પ્રયાસ થયો છે. આ અનુવાદ ગ્રંથ નથી પણ એના વિશેનો ગ્રંથ છે. ચાણક્યના વિચારોનો સાર છે. આમ તો ૨૩૦૦ વર્ષ પહેલાં લખાયેલા આ ગ્રંથમાં કેટલુક અપ્રસ્તુત થઇ ગયું હોય તો પણ ચાણક્યની ખાસિયત એ છે કે તે સદા પ્રસ્તુત છે.કારણકે તે કોરો આદર્શવાસી નથી. વાસ્તવવાદી છે. ધરાતાલનો માણસ છે. પ્રસ્તુત પુસ્તકનાં નાનાં-નાનાં સુત્રો દ્વારા ચાણકયે નિશ્ચિંત વિચારો રાખ્યા છે .પ્રત્યેક સૂત્રમાં એટલો બધો અર્થ સમાયેલો હોય છે કે તે પર એક લેખ કે પુસ્તક લખી શકાય . પણ તેનું સંક્ષિપ્ત રૂપ કરીને સમાવી લીધું છે.
ચાણક્યના અર્થશાસ્ત્રનો સાર લખવા પાછળ મારો મુખ્ય હેતુ એ છે કે ગુમરાહ થયેલી આપણી પ્રજા ચાણક્યને ઓળખે અને તેના તરફ વળે.મારું માનવું છે કે ભારતની પ્રજા અને તેમાં પણ હિન્દુ પ્રજા બીમાર વિચારોની શિકાર થયેલી છે. જેમાંથી એક બીમાર જીવનદર્શન વિકસ્યું છે.જે તેની ગુલામીનું તથા દરિદ્રતાનું કારણ છે. જો પ્રજા આ બીમાર વિચારોમાંથી મુક્ત થઇ શકે તો જ તેનું ભવિષ્ય ઉજ્જવળ થઇ શકે .ચાણક્યના વિચારો અને જીવનદર્શન આ દિશામાં મહત્વનું કાર્ય કરી શકે તેમ છે. એટલે આ નાનો સરખો પ્રયાસ થયો છે. આ અનુવાદ ગ્રંથ નથી પણ એના વિશેનો ગ્રંથ છે. ચાણક્યના વિચારોનો સાર છે. આમ તો ૨૩૦૦ વર્ષ પહેલાં લખાયેલા આ ગ્રંથમાં કેટલુક અપ્રસ્તુત થઇ ગયું હોય તો પણ ચાણક્યની ખાસિયત એ છે કે તે સદા પ્રસ્તુત છે.કારણકે તે કોરો આદર્શવાસી નથી. વાસ્તવવાદી છે. ધરાતાલનો માણસ છે. પ્રસ્તુત પુસ્તકનાં નાનાં-નાનાં સુત્રો દ્વારા ચાણકયે નિશ્ચિંત વિચારો રાખ્યા છે .પ્રત્યેક સૂત્રમાં એટલો બધો અર્થ સમાયેલો હોય છે કે તે પર એક લેખ કે પુસ્તક લખી શકાય . પણ તેનું સંક્ષિપ્ત રૂપ કરીને સમાવી લીધું છે.
Free Vishwa Vigrah Ni yadgar yudhdh kathao
Free Vishwa Vigrah Ni yadgar yudhdh kathao (Part-1) By Nagendra Vijay Safari Gujarati Magazine Download
Author: Nagendra Vijay
Publisher: Harshal Publications
Description :
Vishwa Vigrah Ni yadgar yudhdh kathao (Part-1) By Nagendra Vijay Safari Gujarati Magazine
It is the story of the First and the Second World War. A collection of thriller true stories.
Download Links :

Links :- Vishwa Vigrah Ni yadgar yudhdh kathao (Part-1) By Nagendra Vijay Safari Gujarati Magazine
Free Safari Gujarati Magazine
Free Safari Gujarati Magazine (December-2011) Issue no.211 Download
Main Topic of Safari Gujarati Magazine (December-2011) Issue no.211
* Years later opens: Army on the spontaneous variations slidingStones on Death Valley in the United States.
Extinction due to decreased number of speaker of the dayseated in 196 languages.
* To bypass the petroleum and the pollution of pedalapavardavelomobaila.
* What caused the disease to become widespread nowadaysdayabitisano comply to motion?
* Celestial 'Titanic' hindanabarga 'ships when the aircraftbecame a golden torch put pulo.
* Number One capsicum chillies salt taste jharati which the fireof controversy?
Download Links :
Links - 1:- Safari Gujarati Magazine (December-2011) Issue no.211 (Resumable)
Links - 2:- Safari Gujarati Magazine (December-2011) Issue no.211
Links - 3:- Safari Gujarati Magazine (December-2011) Issue no.211
Dal Dhokli – Delicious Gujarati Item Recipe
દાળ ઢોકળી -સ્વાદિષ્ઠ ગુજરાતી વાનગી
સામગ્રી
૨૫૦ ગ્રામ તુવર-દાળ
૨૦૦ ગ્રામ ઘઉંનો લોટ
૨ ચમચી હળદર
૨ ચમચી લાલ મરચું
૧ ચમચી અજમો
૩-૪ લવિંગ
૨-૩ તજ
૧ ચમચી રાઈ
૧૦-૧૫ મીઠા લીમડાના પત્તા
૨ લીલા મરચા (ટુકડા કરેલા) ચપટી હિંગ
૧/૨ ચમચી આંબલીની પેસ્ટ
૨૫ ગ્રામ કાજુ
૫૦ ગ્રામ સિંગદાણા
૧/૨ ચમચી ગરમ મસાલો
૧ ચમચી ટામેટાની પેસ્ટ
૩ ચમચી તેલ
૧ ચમચી ઘી સ્વાદ અનુસાર મીઠું
પદ્ધતિ
થાળીમાં ઘઉંનો લોટ લઇને તેમાં પાણી ઉમેરો. હવે તેમાં હળદર, લાલ મરચું અને અજમાની એક એક ચમચી નાખો, અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરો. હવે બધાને બરાબર ગુંદી લો. ૧ ચમચી તેલ નાખીને લોટને ફરીથી ગુંદો. રોટલી વણીને ઈચ્છા મુજબ ઢોકળીના ટુકડા કાપી લો. હવે તુવર-દાળને ચોક્ખા પાણીથી ધોઈને પ્રેશર કુકરમાં ૧૦ મિનીટ સુધી બાફો. ૧૫ મિનીટ સુધી ઠરવા દો. તુવર-દાળને પ્રેશર-કુકર માંથી કાઢી લો. હવે તપેલીમાં ૨ ચમચી તેલ અને ૧ ચમચી ઘીને ગરમ કરો. ઉકાળેલા તેલ/ઘીમાં લવિંગ, તજ અને રાઈ નો વઘાર કરો. વઘારમાં મીઠા લીમડાના પાન, લીલા મરચાંના ટુકડા અને ચપટી હિંગ નાખો. હવે તેમાં બાફેલી તુવર-દાળ ઉમેરો. હવે તેમાં આંબલી, કાજુના ટુકડા,સિંગદાણા, ગરમ મસાલો અને ૧ ચમચી લાલ મરચું નાખો, બરાબર હલાવી ને મિક્ષ કરો. હવે એમાં ટામેટાની પેસ્ટ, ૧ ચમચી હળદર,મીઠું અને ૨ કપ પાણી ઉમેરો. બરાબર ઉકળવા દો. કાપેલા ઢોકળીના ટુકડાને ઉકળતી દાળ માં એક પછી એક ઉમેરો. ૧૦ મિનીટ ઉકળવા દો. ગરમા ગરમ પીરસો અને સ્વાદિષ્ટ બનાવવા ઉપરથી ઘી નાખો.
Monday, August 6, 2012
Friday, January 13, 2012
Gujarati Natak : મસ્ત મજા ની લાઈફ (Mast majani life)
Naramdas's control of his business empire, ended the day he married Rajeshwari, on his first wife's death at childbirth. All that Naramdas wanted was that Rajeshwari be the mother to his newborn son. All that Rajeshwari wanted was Naramdas' immense wealth and his business empire. The only hitch was Vijay- Naramdas's son was the sole heir to the fortune. Rajeshwari manipulates Vijay to such an extent, that her word is his command. And Vijay does her bidding without hesitation. Fine. But when Vijay marries Radhika, a simple but educated village girl; thing start to heat up. Radhika realizes that Rajeshwari true objective is Naramdas' wealth. But can she change her husband Vijay's mind about the danger he is facing?
Watch this Natak on Youtube
મસ્ત મજા ની લાઈફ (Mast majani life)
Labels:
જાણવા જેવુ,
પ્રેમ,
પ્રેરક પ્રસંગ,
પ્રેરણા,
હાસ્યલેખ
Subscribe to:
Posts (Atom)