Showing posts with label પ્રેમ. Show all posts
Showing posts with label પ્રેમ. Show all posts

Tuesday, August 7, 2012

Power of Thought - by Swami Vivekananda




1. Doing is very good, but that comes from thinking. Little manifestations of energy through the muscles are called work. But where there is no thought, there will be no work. Fill the brain, therefore, with high thoughts, highest ideals, place them day and night before you, and out of that will come great work.

2. Take up one idea. Make that one idea your life—think of it, dream of it, live on that idea. Let the brain, muscles, nerves, every part of your body, be full of that idea, and just leave every other idea alone. This is the way to success.

3. If you have assimilated five ideas and made them your life and character, you have more education than any man who has got by heart a whole library.

4. It is thought which us the propelling force in us. Fill the mind with the highest thoughts, hear them day after day, and think them month after month. Never mind failures; they are quite natural, they are the beauty of life, these failures. What would life be without them? It would not be worth having if it were not struggles.

5. The only remedy for bad habits is counter habits; all the bad habits that have left their impressions are to be controlled by good habits. Go on doing good, thinking holy thoughts continuously; that is the only way to suppress base impressions.

6. Always remember that each word, thought, and deed lays up a store for you and that as the bad thoughts and bad works are ready to spring upon you like tigers, so also there is the inspiring hope that the good thoughts and good deeds are ready with the power of a hundred thousand angels to defend you always and for ever.

7. Let positive, strong, helpful thought enter into their (children’s) brains from very childhood.

8. Evil thoughts, looked at materially, are the disease bacilli.

9. The body is made by the thought that lies behind it. The body politic is thus the expression of national thought.

10. If we make ourselves pure and the instruments of good thoughts, these will enter us. The good soul will not be receptive to evil thoughts. evil thoughts find the best field in evil people; they are like microbes which germinate and increase only when they find a suitable soil.

11. Those who are always down-hearted and dispirited in this life can do no work

Friday, January 13, 2012

Gujarati Natak : મસ્ત મજા ની લાઈફ (Mast majani life)



Naramdas's control of his business empire, ended the day he married Rajeshwari, on his first wife's death at childbirth. All that Naramdas wanted was that Rajeshwari be the mother to his newborn son. All that Rajeshwari wanted was Naramdas' immense wealth and his business empire. The only hitch was Vijay- Naramdas's son was the sole heir to the fortune. Rajeshwari manipulates Vijay to such an extent, that her word is his command. And Vijay does her bidding without hesitation. Fine. But when Vijay marries Radhika, a simple but educated village girl; thing start to heat up. Radhika realizes that Rajeshwari true objective is Naramdas' wealth. But can she change her husband Vijay's mind about the danger he is facing?
Watch this Natak on Youtube
મસ્ત મજા ની લાઈફ (Mast majani life)

ગુજરાતી નાટક : આપણા ઘર માં “No Entry”



ગુજરાતી નાટક : આપણા ઘર માં “No Entry”


Enjoy!

ગુજરાતી નાટક : છેલછબીલા



ગુજરાતી નાટક : છેલછબીલા

Maa baap ne bhulso nahi (માં બાપ ને ભૂલશો નહિ)



If understand Gujarati and you’ve got 2 hours time, please please please watch this program. It is highly likely that your eyes will be wet and you will call your parents immediately after watching it.
If you don’t have 2 hours, go through this one atleast.



Wednesday, January 11, 2012

''નકશો તો આપમેળે બન્યો''


એક વખત એક નાનકડો બાળક તેના પિતાને વારંવાર હેરાન કરી રહ્યો હતો. તેના પિતાજી લાકડાની એક ખુરશી પર બેસીને છાપુ વાંચી રહ્યાં હતાં અને આ બાળક પણ પોતાની ધૂનમાં મસ્ત રહીને તેના પિતાના પગના પાઈચા ખેચીને રમત કરી રહ્યો હતો. 

થોડી વાર સુધી તેના પિતા કંઈ ન બોલ્યાં પણ બાળક હજુ ગેલમાં જ હતો અંતે તેના પિતાજી થાક્યાં અને તેમણે એક કીમિયો શોધી કાઢ્યો. તેમણે છાપાનું એક પન્નુ કાઢ્યું. જેમાં કોઈ દેશનો નકશો હતો. પિતાજીએ આ નકશાના આડા-અવળા ચાર-પાંચ ટુકડા કર્યાં અને પછી આ ટુકડા બાળકના હાથમાં સોંપતા કહ્યું ''ચાલ બેટા આ નકશો જોડી આપ તો.''

તેમને એમ હતું કે, પોતાનું સંતાન આ નકશાને જોડવામાં ઓછામાં ઓછી અડધી અથવા એક કલાક તો કાઢી જ નાખશે અને ત્યાં સુધીમાં તેઓ પણ નિરાંતે પોતાનું છાંપી વાચી શકશે પરંતુ બન્યું એવું જેવું તેમણે ધાર્યું ન પણ ન હતું. બાળકે માત્ર બે જ મિનિટમાં નકશો જોડી આપ્યો. પોતાના પુત્રની ચતુરાઈ પણ પિતાને આશ્વર્ય થયું તેમણે પુછ્યું 'બેટા આવો અઘરો નકશો તે આટલી જલ્દી કેવી રીતે જોડી નાખ્યોં કદાચ મેં ખુદ તેને જોડવાનો પ્રયત્ન કર્યો હોત તો મારે ઓછામાં ઓછી દસ મિનિટ જરૂર લાગત તો પછી તે કેવી રીતે જોડી નાખ્યો.'' 

બાળકે પોતાની નિર્દોષ આંખો વડે તેમની સામે સ્મિત ફરકાર્વ્યું અને પછી ઘણા ધીરા સ્વરે પોતાના પિતાને કહ્યું '' પપ્પા મેં નકશો નથી જોડ્યાં મેં તો આ નકશા પાછળ એક વ્યક્તિનો ફોટો હતો તેને જોડ્યો છે તેના હાથ-પગ, માથાને જોડ્યું છે નકશો તો આપોઆપ જ બની ગયો.
 

Saturday, August 13, 2011

મા


“કવિ કવિતાની નીચે પોતાનું નામ લખે છે,
ચિત્રકાર કલાકૃતિની નીચે પણ પોતાનું નામ લખે છે,

પણ ભગવાન મહાન કલાકાર છે, એ માનવીને સર્જે છે પણ માનવી નીચે પોતાનું નામ નથી લખતો…
પરંતુ, મા તો ભગવાનથી પણ મહાન છે કારણકે એ સંતાન ને જન્મ આપે છે છતાં નામ પિતાનું આપે છે.”

Monday, August 1, 2011

સ્વપ્ન જુઓ ખુલ્લી આંખે




સ્વપ્ન તે નથી કે જે આપણે ઉંઘમાં જોઈએ છીએ – પણ સ્વપ્ન તે છે કે જે આપણને સુવા નથી દેતુ – શ્રી એ.પી.જે. અબ્દુલ કલામ
વિશ્વ ધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદના પ્રવચનોને સુજ્ઞ શ્રોતાજનોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધેલ અને હવે જ્યારે ચારે તરફ તેમની વાહ વાહ બોલાઈ રહી છે તેવે સમયે સ્વામી વિવેકાનંદ રાત્રે સુંવાળી પથારીમાં સુઈ નથી શકતા. જમીન પર વેદનાથી આળોટે છે અને વિચારે છે કે મારા કરોડો ગરીબ, કચડાયેલા, દુ:ખી, પીડીત દેશ બાંધવો માટે હું શું કરી શકું કે તેમનું અજ્ઞાન દૂર થાય, તેઓ સમૃદ્ધ બને, ગુલામીની ઝંઝીરમાંથી મુક્ત થાય. અને તેમણે એક વિરાટ કાર્યનો આરંભ કર્યો અને શ્રી રામકૃષ્ણ મીશનની સ્થાપના કરી. આજે કેટકેટલી જીંદગીઓ પર આ કેન્દ્રોની પ્રવૃત્તિઓ રુપી આશિર્વાદના કળશથી અભિષેક થયો છે તે કોણ કહીં શકશે?
સ્વતંત્રતાનું સ્વપ્ન જો ગાંધીજીએ તેમના સહયોગીઓએ અને અનેક ક્રાંતિકારીઓએ ન જોયું હોત તો કદાચ ભારત આજે પણ ગુલામીની ઝંજીરોમાં જકડાયેલું હોત. દરેક મહાન કાર્ય કરનારાઓએ મહાન સ્વપ્ના સેવ્યા છે અને તેને પૂર્ણ કરવા માટે તનતોડ મહેનત કરી છે. કોઈ પણ સફળ વિદ્યાર્થી, સફળ ઉદ્યોગપતિ, સફળ શિક્ષક કે સફળ રાજનેતા કે કોઈ પણ ક્ષેત્રની સફળ વ્યક્તિને જોઈશું તો તેના મુળમાં તેમણે સેવેલાં મહાન સ્વપ્નાઓ હશે. ઉત્તમ કાર્યો ઉત્તમ વિચારોમાંથી જન્મે છે અને ઉત્તમ વિચારો ઉત્તમ સ્વપ્નાઓ જોવાથી આવે છે. જો બીલ ગેટ્સે માઈક્રોસોફ્ટને નંબર વન સોફ્ટવેર કંપની બનાવવાનું સ્વપ્ન ન જોયું હોત તો આજે સોફ્ટવેરની દુનિયામાં આટલી ક્રાંતી આવી હોત કે કેમ તે કહેવું મુશ્કેલ છે.
આપણાં એક બ્લોગર શ્રી મુસ્તુફાચાર્યને તેમના શિક્ષક પાસેથી સાંપડેલ સફળતાનું સૂત્ર
(D + P + T ) * A = Success માં પણ D ફોર ડ્રીમ એટલે સ્વપ્ન માટે મુકવામાં આવેલ છે.
આજે જ્યારે આપણે ભારતમાં ચારે બાજુ ભ્રષ્ટાચાર અને નીતીમત્તાનો હ્રાસ જોઈ રહ્યાં છીએ ત્યારે પ્રજાએ સામુહિક રીતે એકજૂટ બનીને ભ્રષ્ટાચાર મુક્ત અને નીતીમાન મનુષ્યો ઘડવાનું સ્વપ્ન જોવાનો સમય પાકી ગયો છે. જો પ્રજા સામુહિક રીતે ભ્રષ્ટ લોકોનો વિરોધ કરે – તેમના કરતૂતો ઉઘાડા પાડે અને તેમને કડકમાં કડક શિક્ષા થાય તેવી માંગણી બુલંદ બનાવે તો વિરાટ પ્રજાનો સામનો કરવાની તાકાત આ મગતરા સમાન ભ્રષ્ટાચારીઓમાં ક્યાંથી રહેશે?

તો મીત્રો, ખુલ્લી આંખે સ્વપ્ન જોવાનું અને તેને પુરા કરવા આયોજન બદ્ધ પરીશ્રમ કરવાનું આજથી જ શરું કરી દેશુંને?

નેતૃત્વ




આજ્ઞાંકિત વિદ્યાર્થિ / કાર્યકર / શિષ્ય ભવિષ્યનો સારો નાગરીક / આગેવાન / આચાર્ય છે. કોઈ વ્યક્તિ રાતોરાત આગેવાન / સરદાર કે નેતા ન બની જાય. નેતા બનવા માટે પહેલાં તો જે બાબતમાં નેતૃત્વ કરવું હોય તે બાબતનું કૌશલ્ય વિકસાવવું જોઈએ. ઉત્તમ વિદ્યાર્થીની ઉત્તમ શિક્ષક બનવાની, ઉત્તમ સૌનિકની ઉત્તમ સેનાપતિ બનવાની, ઉત્તમ કાર્યકરની ઉત્તમ નેતા બનવાની પુરે પુરી શક્યતા છે. જેઓ પોતાના તાલીમ કાળમાં ધ્યાન નથી આપતાં તેઓ તેમના કાર્યકાળમાં ખાસ કશું વિશેષ ઉકાળી શકશે તે માન્યતા ભૂલભરેલી છે.

શું જીવન એક પડકાર છે?




સતત દબાવી દે તેવા પ્રતિકુળ સંજોગો વચ્ચે વ્યક્તિત્વનો થતો વિકાસ અને પ્રગતી એનું નામ જીવન – સ્વામી વિવેકાનંદ.
જીવન શું છે? જીવન એક પડકાર છે. પ્રત્યેક ક્ષણે જીવવા માટે સંઘર્ષ કરવો પડે છે. નબળાને દબવી દેવા માટે સબળો હંમેશા તત્પર રહે છે. નાના નાના પ્રાણીઓનો મોટાં પ્રાણીઓ શિકાર કરે છે. નાની માછલીઓને મોટી માછલીઓ ખાઈ જાય છે. નાના નાના ઉધ્યોગગૃહોને બહુ-રાષ્ટ્રીય કંપનીઓ હડપ કરી જાય છે. પ્રાણી માત્રને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા સતત સંઘર્ષ કરવો પડે છે. જે વ્યક્તિ, કુટુંબ, સમાજ, જાતી, સમૂહ, પ્રજા અને દેશ સતત પડકારોને જીલતાં રહીને અવિરત સંઘર્ષ કરે છે તેઓ જ માત્ર પોતાનું અસ્તિત્વ ટ્કાવી રાખવા માટે સક્ષમ બને છે.

હવે તમરો દાવ



જીદંગી એક રમત છે – રમો
જીંદગી એક પડકાર છે – જીલો
જીંદગી એક તક છે – ઝડપી લ્યો
શું તમે ક્યારેય શતરંજ રમ્યા છો? આ રમતમાં બે ખેલાડી હોય છે. બંને પાસે કુલ ૧૬ મહોરાં હોય છે.
રાજા (૧) – એક ડગલું બધી દિશામાં ચાલી શકે.
પ્રધાન (૧) – બધી દીશામાં ગમે તેટલાં ડગલા ચાલી શકે.
હાથી (૨) – કોઈ પણ દિશામાં સીધું ગમે તેટલા ડગલાં ચાલી શકે.
ઘોડા (૨) – આજુબાજુના કુલ આઠ ખાનામાં ૨.૫ ડગલા ચાલી શકે.
ઉંટ (૨) – કોઈ પણ દિશામાં ત્રાંસુ ગમે તેટલા ડગલાં ચાલી શકે.