Wednesday, September 28, 2011

વિજ્ઞાનનું જ્ઞાન




કાટ લાગવાથી લોખંડનું વજન કઇ રીતે વધે ?

બાળમિત્રો, તમે લોખંડને લાગેલો કાટ જોયો હશે. આ કાટ એટલે લોખંડ અને પ્રાણવાયુ (ઓક્સિજન) વચ્ચેની દહનક્રિયાની નીપજ હોય છે. એટલે જ કાટને આયર્ન ઓકસાઇડ કહે છે. આ ક્રિયા ભેજવાળી સ્થિતિમાં જ થાય છે, પણ આયર્ન ઓકસાઇડ બનવો એટલે હવામાનમાંથી લોખંડમાં ઓક્સિજનનો પ્રવેશ થવો. આમ, કાટ લાગવાથી લોખંડનું વજન વધી જાય એ સ્વાભાવિક છે

0 comments:

Facebook Blogger Plugin: Bloggerized by AllBlogTools.com Enhanced by ૧darkhorse.blogspot.com

Post a Comment