Sunday, July 24, 2011

સફરજન


સફરજન


સફરજન
૧-સફરજનના ઝાડ વધુમાં વધુ ૩૦ફૂટ સુધી ઉંચા થાય છે.
૨-તેને આહારમાં લેવાથી તેમાં રહેલું પેક્ટીન નામનું રસાયણ શરીરમાં રહેલ કફને છૂટો પાડે છે.
૩-તે હ્રદય,મગજ,યકૃત,હોજરીને બળ આપે છે.
૪-એક સફરજનમાંથી ૭૫ કેલરી ઉર્જા મળે છે. વજન ઓછું કરવા પણ સફરજન ઉપયોગી છે.
૫-રોજ બે સફરજન ચાવીને ખાવાથી કોલેસ્ટેરોલ નિયંત્રણમાં રહે છે.
૬-મગજ અને જ્ઞાનતંતુઓની નબળાઈ,મૂત્રપિંડની પથરી,એસીડીટી,માથાનો દુખાવો જેવા રોગોમાં રાહત મળે છે.
૭-સફરજનમાં ૮૫.૯ % પાણી,૦.૩ %પ્રોટીન, ૯.૫ % કાર્બોહાઈડ્રેટ ,ખનિજ તત્વો ૦.૪ % છે. ઉપરાંત તેમાં લોહ, ફોસ્ફરસ,કેલ્શિયમ, વિટામીન એ-બી-સી રહેલા છે.

0 comments:

Facebook Blogger Plugin: Bloggerized by AllBlogTools.com Enhanced by ૧darkhorse.blogspot.com

Post a Comment