Thursday, July 14, 2011

સોનેરી સુવાક્યો


હું કંઇક છુ એવો અહંકાર કરશો નહિ ....... પાછળ થી પસ્તાવું પડશે.


ગુલાબ અને દાન ની સુગંધ ચોમેર ફેલાતી રહે છે.

નમ્રતા એવી માસ્ટર કી છે જે કોઈપણ દ્વાર નું તાળું ખોલી શકે છે.

હાથ એટલા માટે છે તમે સદા બીજા ને આપી શકો.

સત્કાર્યો સંપતિથી મુલ્યવાન છે.

સમય, વાણી અને પાણી નો સદુપયોગ કરો.

જેની દોસ્તી તમને અપંગ ના બનાવે પણ પાંખ આપે તે તમારો ખરો મિત્ર.

સુખી થવાના બે રસ્તા: એક તમારી જરૂરિયાત ઘટાડો અને બે તમારી આવક વધારો.

દુ:ખ આવે ત્યારે આનંદમાં રહો અને સુખ આવે ત્યારે આનંદ ને કાબુ માં રાખો.

0 comments:

Facebook Blogger Plugin: Bloggerized by AllBlogTools.com Enhanced by ૧darkhorse.blogspot.com

Post a Comment